કચ્છમાં સ્વામિનારાયણ મંદિરના સંતોએ મતદાન કર્યું

By

Published : Feb 28, 2021, 5:12 PM IST

thumbnail

કચ્છ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને મતદાન શરુ થઇ ગયું છે. ત્યારે દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરવા જાય છે. ત્યારે ભુજમાં આલ્ફ્રેડ સ્કૂલમાં સ્વામિનારાયણ મંદિરના સંતોએ મતદાન કર્યું હતું. મોટી સંખ્યામાં સંતોની હાજરી જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.