દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલે શામળાજીમાં કર્યા દર્શન
અરવલ્લીઃ દેવ દિવાળી નિમિત્તે દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ અરવલ્લીના શામળાજીના દર્શાનાર્થે પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે આરતીના સમયે શામળાજી વિષ્ણુ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.