દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલે શામળાજીમાં કર્યા દર્શન

By

Published : Nov 12, 2019, 11:18 PM IST

thumbnail

અરવલ્લીઃ દેવ દિવાળી નિમિત્તે દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ અરવલ્લીના શામળાજીના દર્શાનાર્થે પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે આરતીના સમયે શામળાજી વિષ્ણુ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.