ગુજરાત સ્થાપના દિવસે મુકેશ પટેલએ શ્રમિકો સાથે કર્યો સંવાદ
આજે જિલ્લાના વડા મથક વ્યારાના મદાવ ગામે ગુજરાત સ્થાપન દિન અને આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ નિમિત્તે રાજ્યના કૃષિ અને ઊર્જા પેટ્રોકેમિકલ પ્રધાન મુકેશભાઈ પટેલએ શ્રમિકો સાથેના સંવાદ કાર્યક્રમમાં હાજરી (Mukesh Patel Tapi Visit) આપી હતી. મુકેશ પટેલે ગ્રામ્ય વિસ્તારમાં મનરેગા હેઠળ ચાલતા કામોની મુલાકાત લીધી હતી. સાથે જ મનરેગામાં કામ કરતા શ્રમિકો સાથે રૂબરૂ મુલાકાત કરી તેમના અનુભવ અને સમસ્યા જાણવાની કોશિશ કરી હતી.
TAGGED:
Mukesh Patel Tapi Visit