દ્વારકા જગત મંદિર ખાતે કોરોના ગાઈડલાઈનના સંપૂર્ણ પાલન સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

By

Published : Aug 31, 2021, 7:07 AM IST

thumbnail

દ્વારકા: દેશભરમાં સોમવારે જન્માષ્ટમીના તહેવારની ધૂમધામ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે દ્વારકા જગત મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે આવી પહોંચ્યા હતા. કોરોના ગાઈડલાઈનનુ સંપૂર્ણ પાલન અને ચૂસ્ત બંદોબસ્ત સાથે જગત મંદિરમાં જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવણી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.