ગાંધી જયંતી નિમિત્તે ઓસમાણ મીરના કંઠે ગાંધી વંદના : ભાગ- 2

By

Published : Oct 6, 2020, 9:58 PM IST

thumbnail

ગાંધીનગર : શહેરમાં બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધી બાપુની 151મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લાં 14 વર્ષથી ગાંધીનગરના કલાગુર્જરી દ્વારા ગાંધીજયંતી નિમિત્તે સવારે બે કલાકનો ભજનાવલીનો કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ગુજરાતના લોકગાયક ઓસમાણ મીરના કંઠે કડી કેમ્પસમાં ભજનાવલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે ETV BHARAT એપના માધ્યમથી દેશ-વિદેશમાં વસતા તમામ ગુજરાતીઓએ નિહાળ્યો હતો. જુઓ કાર્યક્રમના અંશ...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.