મોટી બેદરકારી: આંબેડકર હોસ્પિટલે મૃત મહિલાને જીવિત જાહેર કરી, મુક્તિધામથી પરત ફર્યો પરિવાર
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11573163-thumbnail-3x2-opopop.jpg)
છત્તીસગઢ: રાયપુરની મેકહારા હોસ્પિટલના તબીબોએ એક જીવીત મહિલાને મૃત જાહેર કરી હતી. પરિવારજનોને મુક્તિધામમાં ખબર પડી કે અંતિમ સંસ્કાર પૂર્વે મહિલા જીવીત છે. પરિવારના સભ્યોએ મહિલાને ફરીથી હોસ્પિટલમાં દાખલ કર્યા છે.