ભાવનગરમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

By

Published : Mar 5, 2020, 7:24 PM IST

thumbnail

ભાવનગર: શહેરમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વરસાદના કારણે ઘઉં, જીરૂં, કેરી વગેરે જેવા ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહીં છે. આ ઉપરાંત ભર ઉનાળે વરસાદ વરસવાથી લોકોમાં રોગચાળાનો ભય પણ પ્રસરી રહ્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.