પોરબંદરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તુલસી પૂજન કાર્યક્રમ યોજાયો

By

Published : Aug 30, 2020, 8:11 PM IST

thumbnail

પોરબંદરઃ શહેરમાં શ્રીમદ વલ્લભાચાર્ય હવેલી ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો તથા વલ્લભાચાર્ય હવેલીના વસંત બાવાના હસ્તે તુલસી પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. તુલસી પૂજન કાર્યક્રમ દ્વારા લોકોમાં ભારતીય સંસ્કૃતિની પરંપરાગત પદ્ધતિથી પ્રકૃતિનું રક્ષણ અને સંવર્ધનનો સંદેશો આપ્યો હતો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો તથા વલ્લભાચાર્ય હવેલીના ભાવિકો જોડાયા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.