રાજ્યપાલે ગાંધી આશ્રમથી પ્રાકૃતિક ચિકિત્સા આરોગ્ય યાત્રાનો પ્રારંભ કરાવ્યો

By

Published : Nov 12, 2019, 4:10 PM IST

thumbnail

અમદાવાદ: ગાંધી આશ્રમ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ચિકિત્સા દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાં રાજ્યપાલે લોકોને સંબોધ કર્યું હતું, ત્યારબાદ તેમણે આરોગ્ય યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા અમદાવાદ, ગાંધીનગર, માણસા, મહેસાણા, પાટણ, હિંમતનગર, વડોદરા, રાજકોટ, જામનગર અને પોરબંદર પહોંચશે. યાત્રાનો ઉદ્દેશ લોકોમાં પ્રાકૃતિક ચિકિત્સા અંગે જાગૃતિ લઇ આવવાનો છે અને તેના ફાયદા પહોંચાડવાનો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.