રાજસ્થાનના ભાજપના ધારાસભ્યો સોમનાથથી રવાના

By

Published : Aug 9, 2020, 9:50 AM IST

thumbnail

ગીરસોમનાથ : સોમનાથ રાખવામાં આવેલ રાજસ્થાન ભાજપના ધારાસભ્યો મધ્યરાત્રીએ સોમનાથથી અજ્ઞાત સ્થળે રવાના થયાં હતા. આ અગાઉ રાત્રી રોકાણનો કાર્યક્રમ હોવા છતાં સોમનાથ આવેલ 6 ધારાસભ્યો કોઈ કારણોસર સોમનાથથી રવાના થયા હતા. આ ધારાસભ્યોને નજીકમાં સાસણ ગીરના કોઈ ફાર્મહાઉસ અથવા દીવમાં કોઈ રિસોર્ટ અથવા હોટેલમાં ખસેડવામાં આવ્યા હોઇ શકે છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.