માયાભાઈ આહીર અને તેના પરિવાર દ્વારા શંખનાદ કરવામાં આવ્યો

By

Published : Mar 22, 2020, 7:11 PM IST

thumbnail

ભાવનગરઃ જિલ્લામાં કોરોનાના કહેરને કાબુમાં લેવા સરકારના પ્રયાસો સફળ બન્યા છે. જનતા કરફ્યૂના સમયે ફરજ બજાવતા આરોગ્ય, પોલીસ, મીડિયા સહિતના કર્મીઓ માટે લોકોએ થાળી નાદ કરી આભાર વ્યક્ત કર્યો હતો. જેમાં સાહિત્યકાર માયાભાઈ આહીર અને તેના પરિવાર દ્વારા પણ શંખનાદ કરવામાં આવ્યો હતો..

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.