દ્વારકાના નાગેશ્વર મહાદેવના મંદિરે મહાશિવરાત્રી પર દર્શન કરવા લોકો ઉમટ્યા

By

Published : Mar 11, 2021, 2:28 PM IST

thumbnail

મહાશિવરાત્રીનો દિવસે દેશભરના તમામ શિવાલયો ભોળાનાથના નાદથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે, દ્વારકા નજીક આવેલ નાગેશ્વર જ્યોતિર્લિંગ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને ભક્તોએ જળાભિષેક અને દૂધાભિષેક કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.