માંગરોળ પાસે ઓજત નદીની પાળ તૂટતા નદીના પાણી ફરી વળ્યા, તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ

By

Published : Sep 15, 2021, 10:52 PM IST

thumbnail

જૂનાગઢના માંગરોળના ઓસા ઘેડ ગામે ઓજત નદીની પાળ તૂટતા ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે. નદીની પાળ તૂટતા પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. જોકે, આ તેમજ આ સહિતની તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જરૂરી સંસાધનો સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા છે.

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.