માંગરોળ પાસે ઓજત નદીની પાળ તૂટતા નદીના પાણી ફરી વળ્યા, તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ
જૂનાગઢના માંગરોળના ઓસા ઘેડ ગામે ઓજત નદીની પાળ તૂટતા ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે. નદીની પાળ તૂટતા પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. જોકે, આ તેમજ આ સહિતની તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જરૂરી સંસાધનો સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા છે.
TAGGED: