દીવની નાઈડા ગુફા ધરાશાયી થતાં મોટી દુર્ઘટના ટળી

By

Published : Dec 17, 2019, 4:46 AM IST

thumbnail

દીવ: સંઘ પ્રદેશમાં આવેલી પ્રાચીન નાઈડા ગુફાનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે. જેથી જિલ્લા પ્રસાશન દ્વારા ગુફાને પ્રવાસીઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત આગામી દિવસોમાં ગુફાનું નિરીક્ષણ કરીને નુકસાન અંગે સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ ગુફા ફરીથી ખુલ્લી મુકવામાં આવશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.