રાણાવાવની ભોરાસર સિમમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ

By

Published : Dec 19, 2019, 12:09 PM IST

thumbnail

પોરબંદરઃ જિલ્લાના રાણાવાવના ભોરાસર સિમ વિસ્તારમાં ગત રાત્રે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ખેડૂતોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટિમ દોડી ગઈ હતી અને દીપડાને ઝડપી લેવા પાંજરુ મુકવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.