નર્મદામાં સંવિધાન બચાવો શિબિરનું આયોજન કરાયું

By

Published : Nov 3, 2019, 6:18 PM IST

thumbnail

નર્મદાઃ રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા દલિતો, આદિવાસીઓ, બક્ષીપંચ અને ધાર્મિક અલ્પ સંખ્યક સમાજ માટે સંવિધાન બચાવો ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હાજર તમામ આગેવાનોએ સરકારની મનુવાદી રાજનીતિનો વિરોધ કરી એક થઇ પોતાના હક્કો પર તરાપ મારતી સરકારને જવાબ આપવાની વાત કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.