ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન.એસ.પી.સ્વામીએ આત્મારામ પરમારની શુભેચ્છા પાઠવી

By

Published : Nov 11, 2020, 6:38 AM IST

thumbnail

બોટાદઃ રાજ્યમાં ખાલી વડેલી 8 વિધાનસભા બેઠકમાટે યોજાયેલી પેટા ચૂંટણીની મંગળવારે મત ગણતરી હતી. જેમાં ગઢડા બેઠક પર ભગવો લહેરાયો છે. જેથી ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન.એસ.પી.સ્વામી દ્વારા ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારને સાફો અને ફૂલ હાર પહેરાવી જીતની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.