પંચમહાલમાં કૃષિ સહાય પેકેજનો ખેડૂતોને મળશે લાભ

By

Published : Dec 6, 2019, 5:00 AM IST

thumbnail

પંચમહાલઃ કમોસમી વરસાદને કારણે ખેતીને નુકશાન પહોંચ્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્રારા ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પંચમહાલ જિલ્લાના ખેડૂતોને પણ લાભ મળવાનો છે. ખેડૂતોને લાભ મેળવવા માટે ગ્રામ્ય કક્ષાએ તલાટી અને ગ્રામ સેવકને અરજીના નમૂના સાથે આધારકાર્ડ, ખાતાવહીનો નમુનો,બેન્ક એકાઉન્ટની નકલ સાથે ખેડૂત ખાતેદારે અરજી કરવાની રહેશે. જેમાં એક ખાતા દીઠ એક જ અરજી કરવાની રહેશે

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.