સુરેન્દ્રનગરઃ ભારી વરસાદના કારણે સદાદ અને તલસાણા ગામનો ક્રોઝવે બંધ કરાયો

By

Published : Aug 14, 2020, 6:35 AM IST

thumbnail

સુરેન્દ્રનગર: જિલ્લામાં ભારી વરસાદના કારણે લખતર અને સદાદ વચ્ચે આવેલા ક્રોઝવે પર પાણી ફરી વળ્યાં હતા. જેથી આ ક્રોઝવેને બંધ કરવામાં આવ્યો છે. ક્રોઝવે બંધ થતાં ત્યાંથી પસાર થતા વાહન-ચાલકોને મુશ્કેલી સર્જાઇ છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.