નવરાત્રીમાં કલમ 370, ચંદ્રયાન-2 અને ટ્રાફિક નિયમના ટેટુનો ક્રેઝ

By

Published : Sep 29, 2019, 4:28 AM IST

thumbnail

સુરતઃ દરેક નવરાત્રીમાં ટેટુનો ક્રેઝ હોય છે. પરંતુ આ નવરાત્રીમાં ટેટુની થીમ કંઈક જુદી છે. સરકારે લીધેલા નિર્ણયો અને દેશને મળેલી ઉપલબ્ધિની છાપ ટેટુમાં જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારની સિદ્ધિઓ જેવી કે, ચંદ્રયાન-2 અને ટ્રાફિક નિયમન સુધારા કાયદાની થીમ પર ટેટુ દોરાવી યુવતીઓ ગરબાના તાલે ઝૂમવા તૈયાર છે. આ ઉપરાંત 370ની કલમ પર આધારિત ટેટુનો કેઝ છે. જોઈએ ટેટુ પડાવનાર યુવતીઓમાં નવરાત્રી અને ટેટુનો કેવો ક્રેઝ છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.