ખંભાતની ઘટનાને ધ્યાનમાં રાખી ગોધરા ખાતે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું

By

Published : Mar 2, 2020, 8:29 PM IST

thumbnail

પંચમહાલ: ખંભાતમાં બનેલી કોમી વૈમનસ્યની ઘટનામાં સમસ્ત હિન્દુ સંગઠન અને હિન્દુ સમાજને બદનામ કરવાના પ્રયાયો થવાના આક્ષેપ સાથે હિન્દુ જાગરણ મંચ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં કોમી દ્વેષ ભાવ રાખી ખંભાતમાં હિન્દુ આગેવાનોના પોલીસ ફરિયાદમાં લખાયેલા ખોટા નામ હટાવવાની માગ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.