અમદાવાદ પોલીસ કમિશનરે CCTV અંગેનું જાહેરનામું બહાર પાડ્યું

By

Published : Oct 13, 2020, 1:43 PM IST

thumbnail

અમદાવાદ: આગામી દિવસોમાં નવરાત્રિ, દિવાળી જેવા તહેવારોને લઈને પોલીસ કમિશનરે સીસીટીવી અંગેના જાહેરનામું બહાર પાડ્યું છે. તેમજ ગુજરાતમાં આતંકી સંગઠનોના ખાતરીની શક્યતા રહેલી છે. કોમ્પલેક્ષ, જ્વેલર્સ સહિત ચાર રસ્તા પર CCTV રાખવા સૂચના આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.