સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા કચેરી ખાતે કોરોના મહામારી સંદર્ભે બેઠક યોજાઇ

By

Published : Apr 10, 2021, 10:22 PM IST

thumbnail

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા કચેરી ખાતે આજે શનિવારે કોરોના મહામારી સંદર્ભે બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ વેપારી એસોસિએશનના હોદેદ્દારો, આગેવાનો, પાલિકાના ચીફ ઓફિસર, DySP સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કોરોના મહામારી અંગે વેપારીઓ અને દુકાનદારો સહિત તંત્ર દ્વારા લેવામાં આવનારી તકેદારીના પગલાં અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.