ભરૂચઃ એશિયન ફાર્મા કંપનીમાં લાગી આગ, સદનસીબે કોઈ જાનહાની નહીં

By

Published : Nov 28, 2020, 5:03 PM IST

thumbnail

ભરૂચઃ ઝઘડિયા ઓદ્યોગિક વસાહતમાં આવેલા એશિયન ફાર્મા કંપનીના ઈ.ટી.પી.પ્લાન્ટમાં કોઈક કારણોસર આગ લાગી હતી જેના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ બનાવની જાણ થતાની સાથે જ ફાયર વિભાગના કર્મચારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઇ ન હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.