વલસાડ મંગળાચોથના દિવસે ગણેશ મંદિરમાં ભક્તો ઘોડાપૂર ઉમટ્યું

By

Published : Sep 18, 2019, 1:16 AM IST

thumbnail

વલસાડઃ શહેરમાં આવેલાં પૌરાણિક ગણેશ મંદિરમાં મંગળા ચોથ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ મંદિરમાં મંગળવારે આવતી ચોથનું અનેરું મહત્વ જોવા મળે છે. કહેવાય છે કે, આ દિવસે ઉપવાસ કરીને ગણેશજીની અરાધના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. એટલે દિવસે ચોથના દિવસે ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.