થલાઈવીના ટ્રેલર લોંચમાં AL વિજય અને અરવિંદ સ્વામીના વખાણ કરતા ભાવુક થઈ કંગના

By

Published : Mar 23, 2021, 2:06 PM IST

thumbnail

ચેન્નાઈમાં થલાઈવીના ટ્રેલર લોંચ સમયે અભિનેત્રી કંગના રનૌત ભાવનાત્મક બની હતી જ્યારે અરવિંદ સ્વામી અને દિગ્દર્શક એ.એલ. વિજય તરફથી તેને પ્રશંસા મળી હતી. વિજયની પ્રશંસા કરતા અભિનેત્રીએ કહ્યું કે, તેના જીવનમાં ક્યારેય તે એવા માણસને મળી નથી જેણે તેને તેની પ્રતિભા વિશે ખરાબ ન લગાડ્યું હોય. કંગનાએ અરવિંદને MGRનો રોલ કરવા બદ્દલ આભાર માન્યો હતો કે, થલાઇવીએ સ્ત્રીની આગેવાનીવાળી ફિલ્મ છે. ઘણા મોટા હીરો કોઈ સ્ત્રીની આગેવાનીવાળી ફિલ્મમાં અભિનય કરવા સંમત થતા નથી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.