મંદિરની દાનપેટી પણ નથી સલામત, ધોળે દહાડે ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો

By

Published : Aug 22, 2022, 8:36 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

thumbnail

એકતરફ પવિત્ર શ્રાવણ માસ Shravan 2022, દરમિયાન મંદિરોમાં ભક્તો દાનપેટીઓ છલકાવી રહ્યાં છે. તો દાનપેટીઓ પર કેટલાક ગુનાખોર માનસ ધરાવતાં લોકોની દાઢ ડળકી રહી છે. નવસારીના વેશમા ગામમાં ભુરા ફળિયાના અંબાજી મંદિર Navsari Ambaji Temple, માં ધોળે દહાડે કેટલાક ચોરોએ મંદિરની દાનપેટીની ચોરી Theft of temple donation box, કરવાનો બનાવ સામે આવ્યો છે. બપોરના સમયે મંદિરમાં કોઇ ન હતું તે દરમિયાન કેટલાક ચોરોએ દાનપેટી ઉઠાવી લીધી હતી. ધોળે દહાડે ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો. નવસારી ગ્રામ્ય પોલીસને Navsari Rural Police, જાણ કરાતાં પોલીસે ચોરોને પકડવાના ચક્ર ગતિમાન કર્યાં છે.

Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.