સાંસદ નરહરિ અમીને સહપરિવાર કર્યું મતદાન, ભાજપ 150થી વધુ બેઠકો જીતવાનો કર્યો દાવો
અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં રાજ્યસભા સાંસદ નરહરિ અમીને સહપરિવાર મતદાન (MP Narhari Amin cast vote in Naranpura) કર્યું હતું. અહીં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના 2 પનોતા પૂત્રને (Gujarat Election 2022) જોઈ ગુજરાત ચાલે છે. ભાજપ સરકારે ગુજરાતની સિકલ બદલવાનું કામ કર્યું છે. 150 કરતા વધારે બેઠકો ગુજરાતમાં ભાજપ જીતશે. સાથે જ તેમણે લોકોને વધુને વધુ મતદાન કરવાની અપીલ (Voting Appeal to Voters) કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST