ગૃહપ્રધાને કર્યું ગણેશ વિસર્જન, જૂઓ ડ્રોન શોટનો અદ્ભુત નજારો

By

Published : Sep 9, 2022, 6:39 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

thumbnail

સુરત રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ હજીરા ખાતે ગણેશ વિસર્જન Ganesh Visarjan in Surat કર્યું છે. તેઓએ ક્રેન દ્વારા દરિયામાં જઈને ગણેશ વિસર્જન કર્યું છે. ગણેશ વિસર્જનના Ganesh Visarjan 2022 ડ્રોન શોટનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. હર્ષ સંઘવી સાથે પોલીસ કમિશ્નર અજય તોમર અને ધારાસભ્યો પણ વિસર્જનમાં જોડાયા હતા. વિશાળકાય પ્રતિમાઓનું વિસર્જન સુરતના હજીરા વિસ્તારમાં થઈ રહ્યું છે. આશરે 12 જેટલા મોટા ક્રેનો દ્વારા વિશાળકાય પ્રતિમાને ડુમસ દરિયામાં વિસર્જિત કરવામાં આવી રહ્યું છે. Ganesh Visarjan Harsh Sanghv

Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.