લાંબા વિરામ બાદ આખરે સુરત જિલ્લામાં મેઘરાજા થયા મહેરબાન

By

Published : Aug 19, 2021, 2:15 PM IST

thumbnail

સુરતમાં આખરે મેઘરાજા મહેરબાન થયા હતા. જુલાઈ મહિનામાં ઠીકઠાક વરસાદ વરસ્યા બાદ મેઘરાજાએ જાણે વિદાય લઈ લીધી હોય તેમ લાગી રહ્યું હતું. યોગ્ય વરસાદ ન વરસતા ખેડૂતના પાક પણ સુકાઇ રહ્યા હતા. જ્યારે બપોર બાદ ઓલપાડ, માંગરોળ સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસતા ખેડૂતોના પાકને નવું જીવનદાન મળતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.