ભારત-ચીન તણાવ મુદ્દે કર્નલ જયબંસ સિંહ સાથે ETV BHARATની ખાસ વાતચીત

By

Published : Jun 16, 2020, 7:32 PM IST

thumbnail

ન્યૂઝ ડેસ્ક : ભારત અને ચીન વચ્ચે તણાવ વધતો જઇ રહ્યો છે. ગલવન ખીણમાં પીછે હટ કરવાની પ્રક્રિયામાં બંને દેશના સૈનિક વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જેમાં સેનાના એક અધિકારી સહિત બે જવાન ઘાયલ થયા છે. આ તકે મુદ્દાને લઇને ETV BHARATના ન્યૂઝ એડીટર નિશાંત શર્માએ રિટાયર્ડ કર્નલ જયબંસ સિંહ સાથે ખાસ વાતચીત કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.