પ્રવીણ તોગડિયાએ પટનામાં કહ્યું- 'ઈસ્લામિક જેહાદથી ઉત્તર બિહારને મુક્ત કરો'

By

Published : Apr 3, 2022, 5:52 PM IST

Updated : Feb 3, 2023, 8:21 PM IST

thumbnail

પટનાઃ બિહારની રાજધાની પટનામાં રામ નવમી 2022ની (Ram Navmi 2022) જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સંબંધમાં આજે રવિવારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયા (AHP President Praveen Togadia) અહીં પહોંચ્યા હતા. તેઓ પટનાની શેરીઓ પર તેમના સમર્થકો સાથે 'જય શ્રી રામ'ના નારા લગાવતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે હું બિહારના લાખો યુવાનોને રોજગાર આપવા, મોંઘવારી પર અંકુશ, ખેડૂતોને દેવાથી મુક્ત કરવા અને ઉત્તર બિહારને ઇસ્લામિક જેહાદથી મુક્ત કરવાની અપીલ કરવા માંગુ છું.

Last Updated : Feb 3, 2023, 8:21 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.