જગન્નાથ મંદિરે દર્શન કરી નરેશ પટેલે ETV Bharat ના માધ્યમથી આપ્યો ખાસ સંદેશ

By

Published : Jun 30, 2022, 12:55 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

thumbnail
()

પાટીદાર આગેવાન નરેશ પટેલ અમદાવાદ જમાલપુરમાં આવેલ જગન્નાથ મંદિર ખાતે આજ સવારે દર્શન કરવા (Jagannath Rathyatra 2022)પહોંચ્યા હતા. આ તકે ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "દર્શન કરીને ભદવાન પાસેથી એજ પ્રાર્થના કરૂ છું કે, વિશ્વમાંસુખ શાંતિ અને સમૃદ્ધિ મળે તેવી અરજ કરી છે." આ સાથે જ, તેમણે રથયાત્રા દરેક લોકો શુભેચ્છા (Naresh Patel visited Jagannath Temple)પાઠવી હતી. આ રથયાત્રા શાંતિથી પૂર્ણ થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. અષાઢી બીજના રોજ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા કોરોના બે વર્ષ બાદ અમદાવાદ(Jagannath Temple Jamalpur Ahmedabad) નીકળી છે. હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે.

Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.