નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર.પાટિલના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન બાદ તેમણે કહ્યું હતુ કે, રાહુલ ગાંધીના વાયનાડમાં યોજાયેલી રેલી સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ મુદ્દો બની ગયો છે. રાહુલ ગાંધીનું ધ્યાન માત્ર લઘુમતીઓ પર કેન્દ્રિત થયું છે. વિજય રૂપાણીએ કહ્યું કે, 2014ની જેમ આ લોકસભા ચૂંટણીમાં પણ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક ઉપર ભગવો લહેરાશે.
ગુજરાતની તમામ લોકસભા બેઠક ભગવો લહેરાશે: રૂપાણી
નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર.પાટિલના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન બાદ તેમણે કહ્યું હતુ કે, રાહુલ ગાંધીના વાયનાડમાં યોજાયેલી રેલી સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ મુદ્દો બની ગયો છે. રાહુલ ગાંધીનું ધ્યાન માત્ર લઘુમતીઓ પર કેન્દ્રિત થયું છે. વિજય રૂપાણીએ કહ્યું કે, 2014ની જેમ આ લોકસભા ચૂંટણીમાં પણ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક ઉપર ભગવો લહેરાશે.