ETV Bharat / state

પોરબંદર નરસન ટેકરી બ્રિજ પરથી પડતા એકનું મોત

author img

By

Published : May 2, 2020, 2:58 PM IST

પોરબંદરમાં નરસન ટેકરી પરથી પડતા એક વ્યક્તિનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.

અકસ્માત
અકસ્માત

પોરબંદરઃ શહેરમાં બપોરના સમયે નરસન ટેકરી પરથી પડતા એક વ્યક્તિનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં મૃતકનું કિરણભાઈ ચંદારણા છે. જે પોરબંદર સિગ્મા સ્કૂલ પાછળ રહેતા હતા. પરિવારમાં બે બાળકીઓ અને પત્ની છે. હરીશ ટોકીઝ પાસે સાગર નોનવેજની રેંકડી ચાઈનીઝ બજારમાં વ્યવસાય કરતા હતા.

જો કે, પલોસ તપાસમાં હજુ સુધી તેનું મોત કઈ રીતે થયું અકસ્માતમાં કે આત્મહત્યા. તે અંગેની કોઈ માહિતી મળી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.