ETV Bharat / state

જૂનાગઢના તાલુકાઓમાં કમોસમી વરસાદથી પાકને નુકશાન

author img

By

Published : Dec 4, 2019, 2:38 AM IST

જૂનાગઢ: ના માંગરોળ કેશોદ માળીયા હાટીના તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે કયાંક ઝરમર ઝરમર તો કયાંક ધોધમાર વરસાદ વરસ્યો છે અને કોઇક કોઇક જગ્યાએ તો ખેતરોમાં પાણી પણ ભરાયા હોવાનું સામે આવ્યું છે.

Junagadh
Junagadh

આમ કમોસમી વરસાદથી ખેડુતોએ વાવેતર કરેલ ધાણા, ઘંઉ, ડુંગળી સહીતના પાકને ભારે નુકશાન થાય તેવી સંભાવના સેવાઇ રહી છે. ખાસ કરીને જોઇએ તો, જુનાગઢ જિલ્લો સૌથી વધારે વરસાદથી પ્રભાવિત છે.

જૂનાગઢના તાલુકાઓમાં કમોસમી વરસાદથી પાકને નુકશાન

તેમજ લીલા દુષ્કાળ જેવી પરિસ્થીતિ છે અને ખેડુતોની મગફળી ફેઇલ થાય છે ત્યાં જ ફરીવાર પાછો કમોસમી વરસાદ થતાં ખેડુતોનો શિયાળુ પાક પણ બળી જવાની સંભાવના છે ત્યારે જગતનો તાત હાલતો ચિંતામાં જોવા મળી રહ્યો છે.

Intro:MangrolBody:એંકર
જુનાગઢના માંગરોળ કેશોદ માળીયા હાટીના તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે તો કયાંક જરમર જરમર તો કયાંક ધોધમાર વરસાદ વરસ્યો છે અને કોઇક કોઇક જગ્યાએતો ખેતરોમાં પાણીપણ ભરાયા હોવાનું સામે આવ્યું છે
આ ક મોસમી વરસાદથી ખેડુતોએ વાવેતર કરેલ ધાણા ઘંઉ ડુંગળી સહીતના પાકને ભારે નુકશાન થાય તેવી સંભાવના સેવાઇ રહી છે
ખાસ કરીને જોઇએ તો જુનાગઢ જિલ્લો સૌથી વધારે વરસાદથી પ્રભાવિત છે અને લીલા દુષ્કાળ જેવી પરિસ્થીતિ છે અને ખેડુતોની મગફળી ફેઇલ થયછે ત્યાંજ ફરીવાર પાછો ક મોસમી વરસાદ થતાં ખેડુતોનો શિયાળુ પાક પણ બળી જવાની સંભાવના છે ત્યારે જગતનો તાત હાલતો ચિંતામાં જોવા મળી રહયો છે સંજય વ્યાસ જુનાગઢConclusion:એંકર
જુનાગઢના માંગરોળ કેશોદ માળીયા હાટીના તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે તો કયાંક જરમર જરમર તો કયાંક ધોધમાર વરસાદ વરસ્યો છે અને કોઇક કોઇક જગ્યાએતો ખેતરોમાં પાણીપણ ભરાયા હોવાનું સામે આવ્યું છે
આ ક મોસમી વરસાદથી ખેડુતોએ વાવેતર કરેલ ધાણા ઘંઉ ડુંગળી સહીતના પાકને ભારે નુકશાન થાય તેવી સંભાવના સેવાઇ રહી છે
ખાસ કરીને જોઇએ તો જુનાગઢ જિલ્લો સૌથી વધારે વરસાદથી પ્રભાવિત છે અને લીલા દુષ્કાળ જેવી પરિસ્થીતિ છે અને ખેડુતોની મગફળી ફેઇલ થયછે ત્યાંજ ફરીવાર પાછો ક મોસમી વરસાદ થતાં ખેડુતોનો શિયાળુ પાક પણ બળી જવાની સંભાવના છે ત્યારે જગતનો તાત હાલતો ચિંતામાં જોવા મળી રહયો છે સંજય વ્યાસ જુનાગઢ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.