જૂનાગઢ: બે દિવસ અગાઉ ભાજપના કોર્પોરેટર અને જિલ્લાના સસ્તા અનાજની દુકાનના પ્રમુખ રાજુભાઈ નંદવાણીનું કોરોના વાઇરસને કારણે મોત થયું હતું. ત્યારે શનિવારે વધુ એક માઠા સમાચાર કોરોના વાયરસને કારણે આવ્યા છે. શહેરના પ્રતિષ્ઠિત વકીલ અને નગરસેવક આરતીબેન જોષીના પતિ પરેશભાઈ જોષીનું પણ કોરોના વાઇરસને કારણે અવસાન થયું છે.
જૂનાગઢ: કોરોનાએ ભાજપના કોર્પોરેટર બાદ શહેરના નામાંકિત વકીલનો ભોગ લીધો
જૂનાગઢમાં કોરોના વાઇરસના કારણે શહેરના એક નામાંકિત વકીલનું શનિવારે મોત થયું છે.
જૂનાગઢ: બે દિવસ અગાઉ ભાજપના કોર્પોરેટર અને જિલ્લાના સસ્તા અનાજની દુકાનના પ્રમુખ રાજુભાઈ નંદવાણીનું કોરોના વાઇરસને કારણે મોત થયું હતું. ત્યારે શનિવારે વધુ એક માઠા સમાચાર કોરોના વાયરસને કારણે આવ્યા છે. શહેરના પ્રતિષ્ઠિત વકીલ અને નગરસેવક આરતીબેન જોષીના પતિ પરેશભાઈ જોષીનું પણ કોરોના વાઇરસને કારણે અવસાન થયું છે.