ETV Bharat / state

જૂનાગઢ રેન્જ આઈ.જી મનીંદર સિંહ પવારે ગીર સોમનાથમાં યોજ્યો વાર્ષિક લોક દરબાર

author img

By

Published : Dec 7, 2019, 4:38 AM IST

Updated : Dec 8, 2019, 5:11 PM IST

જૂનાગઢ: ગીર સોમનાથ જીલ્લાના મુખ્યમથક વેરાવળ ખાતે જૂનાગઢ પોલીસ રેન્જ આઇ.જીનો લોક દરબાર યોજાયો હતો. જેમાં જિલ્લાના રાજકીય, સામાજિક, શૈક્ષણિક આગેવાનો સાથે તેમણે સીધી વાતચીત કરી હતી. તેમજ તેમના મતો, અભિપ્રાય અને પોલીસ પ્રત્યેનો લોકોનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં વેરાવળ શહેરના વધતા જતા વિસ્તારના કારણે બી.ડિવિઝન પોલીસ સ્ટેશન બનાવવા માગ ઉઠી હતી.

jnd
જૂનાગઢ

જૂનાગઢ પોલીસ રેન્જના પોલીસ મહા નિરીક્ષક તરીકે નવનિયુક્ત આવેલા મનીંદરસિંહ પવાર સાહેબનો પ્રથમ વખત ગીર સોમનાથ જીલ્લાના વડા મથક વેરાવળ ખાતે લોકદરબાર યોજવામાં આવેલ હતો. જેમાં ગીર સોમનાથ જિલ્લાના રાજકીય , સામાજિક અને શૈક્ષણિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જૂનાગઢ રેન્જ આઈ.જી મનીંદર સિંહ પવારે ગીર સોમનાથમાં યોજ્યો વાર્ષિક લોક દરબાર

જેમાં નવા સિમાંકન પ્રમાણે હાલ નગરપાલિકાનો વિસ્તાર વધેલ હોવાથી શહેરના મુખ્ય 80 ફૂટ રોડ પર પોલીસ સ્ટેશન બનાવવામાં આવે, તેમજ જૈન ધરમના સાધુ સંતો વિહારમાં જતા હોય ત્યારે પોલીસ સુરક્ષા આપવામાં આવે તેમજ રેયોન કંપની મોટુ પ્રદુષણ ફેલાવી રહી છે. તે બાબતે રજૂઆત કરાઇ હતી. ંઆ સહીતની રજૂઆતો આગેવાનો દ્વારા કરવામાં આવેલ હતી. જેના જવાબમાં ડીઆઇજી મનીંદરસિંહ પવાર દ્વારા આ તમામ બાબતોની સમીક્ષા બેઠક બોલાવાશે. તેમજ વહેલી તકે તમામ પ્રશ્રોનું નિવારણ આવશે .

Intro:ગીર સોમનાથ જીલ્લા ના મુખ્યમથક વેરાવળ ખાતે જૂનાગઢ પોલીસ રેન્જ આઇ.જી નો લોક દરબાર યોજાયો હતો જેમાં જિલ્લા ના રાજકીય, સામાજિક, શૈક્ષણીક આગેવાનો સાથે તેમણે સીધી વાતચીત કરી તેમના મતો , અભિપ્રાય અને પોલીસ પ્રત્યે નો લોકો નો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં વેરાવળ શહેર ના વધતા જતા વિસ્તાર ના કારણે બી.ડિવિઝન પોલીસ સ્ટેશન બનાવવા માંગ ઉઠી હતી.Body: જૂનાગઢ પોલીસ રેન્જના ઇન્ચાર્જ જનરલ ઓફ પોલીસ, એટલેકે પોલીસ મહા નિરીક્ષક તરીકે નવનિયુક્ત આવેલા મનીંદર સિંહ પવાર સાહેબ નો પ્રથમ વખત જ ગીર સોમનાથ જીલ્લા ના વડા મથક વેરાવળ ખાતે લોકદરબાર યોજવામાં આવેલ હતો જેમા ગીર સોમનાથ જીલ્લા ના રાજકીય , સામાજિક અને શૌક્ષણીક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમા નવા સિમાંકન પ્રમાણે હાલ નગરપાલિકા નો વિસ્તાર વધેલ હોવાથી શહેરના મુખ્ય 80, ફૂટ રોડ પર પોલીસ સ્ટેશન બનાવામા આવે, ટ્રાફિક નો મુખ્ય મુદો , જૈન ધરમના સાધુ સંતો વિહારમાં જતા હોય ત્યારે પોલીસ સુરક્ષા આપવામાં આવે, રેયોન કંપની મોટુ પ્રદુષણ ફેલાવી રહી છે તે બાબતે રજૂઆત કરાઇ આ સહીતની રજૂઆતો આગેવાનો દ્રારા કરવામાં આવેલ જેના જવાબમાં ડીઆઇજી મનીંદરસિંહ પવાર દ્રારા આ તમામ બાબતોની સમીક્ષા બેઠક બોલાવાશે અને વહેલીતકે તમામ પ્શ્ર્નો નુ નિવારણ આવશે .


Conclusion:બાઇટ -મનીંદર સિંહ પવાર - આઇજી, જૂનાગઢ રેન્જ
Last Updated :Dec 8, 2019, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.