ગીરસોમનાથ: દેશમાં લોકડાઉન 4 શરૂ થયું છે, ત્યારે ગીરસોમનાથમાં સોમનાથ જ્યોતિર્લિંગને લોકડાઉનની પણ અસર થઈ છે. સોમનાથમાં પ્રતિદિન હજારો યાત્રિઓ દર્શને આવતા હોય છે. ત્યારે લોકડાઉનમાં સોમનાથ વેરાન ભાસી રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટની પ્રતિ માસની દોઢથી 2 કરોડની આવક 2 લાખે સમેટાઈ છે. ત્યારે લોકડાઉનમાં ટ્રસ્ટના અતિથિ ગૃહોને જિલ્લાના કોરોન્ટાઈન ઝોન બનાવાયા છે.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના સાનિધ્યમાં કઈ રીતે ચાલી રહ્યું છે, લોકડાઉન જાણો વિસ્તારથી...
ગીરસોમનાથ: દેશમાં લોકડાઉન 4 શરૂ થયું છે, ત્યારે ગીરસોમનાથમાં સોમનાથ જ્યોતિર્લિંગને લોકડાઉનની પણ અસર થઈ છે. સોમનાથમાં પ્રતિદિન હજારો યાત્રિઓ દર્શને આવતા હોય છે. ત્યારે લોકડાઉનમાં સોમનાથ વેરાન ભાસી રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટની પ્રતિ માસની દોઢથી 2 કરોડની આવક 2 લાખે સમેટાઈ છે. ત્યારે લોકડાઉનમાં ટ્રસ્ટના અતિથિ ગૃહોને જિલ્લાના કોરોન્ટાઈન ઝોન બનાવાયા છે.