ETV Bharat / state

ETV EXCLUSIVE: ગુજરાત જેવું રાજ્ય નહીં, નિવૃત્તી પછી પણ ગુજરાતમાં જ રહીશ -જે.એન. સિંઘ

author img

By

Published : Nov 29, 2019, 1:21 PM IST

Updated : Nov 29, 2019, 7:06 PM IST

ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય સચિવ જે. એન સિંઘ 30 નવેમ્બરે નિવૃત થઇ રહ્યા છે. રાજ્ય સરકારે 6 મહિનાનું એક્સ્ટેન્શન આપ્યું હતું, તે પણ 30 નવેમ્બર એટલે કે, ગુરૂવારે પૂર્ણ થઇ રહ્યું છે. જે અંગે જે.એન સિંઘે ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી અને 36 વર્ષ તેઓએ ગુજરાતમાં કાર્ય કર્યું તેની યાદો પણ વાગોળી હતી.

રાજ્યના મુખ્ય સચિવ જે.એન સિંઘની ETV ભારત સાથેની ખાસ વાતચીત
રાજ્યના મુખ્ય સચિવ જે.એન સિંઘની ETV ભારત સાથેની ખાસ વાતચીત

રાજ્યના મુખ્ય સચિવ જે. એન સિંઘે ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, 36 વર્ષ અને નોકરીના સમયગાળા દરમિયાન મને એક સારો અનુભવ થયો છે. જે સમગ્ર જીવનકાળ દરમિયાન મને યાદ રહેશે. ગુજરાતના મહત્વના મુદ્દાઓની વાત કરવામાં આવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કાર્ય, કુદરતી આપદા હોય કે પછી કોઇપણ સમસ્યા આવી હોય તેનું આ અજોડ ઉદાહરણ છે. કમોસમી વરસાદની વાત હોય કે પછી મુશળધાર વરસાદની વાત હોય ત્યારે પણ લોકોના હિતને લઇને જ તમામ નિર્ણયો કર્યા છે, ત્યારે ગુજરાત સાથેના સંબંધો મારા અવિરતપણે ચાલુ જ રહેશે અને નિવૃતિ બાદ પણ હું ગુજરાતમાં જ રહીશ. કારણ કે, ગુજરાતમાં 36 વર્ષ સુધી રાજ્યના અલગ-અલગ વિભાગમાં સેવા આપી છે, ત્યારે ગુજરાત હવે મારી કર્મભૂમિ છે.

ગુજરાત જેવું રાજ્ય નહીં, નિવૃત્તી પછી પણ ગુજરાતમાં જ રહીશ -જે.એન. સિંઘ

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, જ્યારે ગુજરાત રાજ્ય સમગ્ર બાબત એટલે કે, જળ વ્યવસ્થાપન મેનેજમેન્ટમાં તથા તમામ ક્ષેત્રમાં સમગ્ર દેશમાં શ્રેષ્ઠ રાજ્ય છે.

Intro:Approved by panchal sir


રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંઘ 30 નવેમ્બરના રોજ નિવૃત્ત થઇ રહ્યા છે રાજ્ય સરકારે છ મહિનાનું એક્સ્ટેન્શન આપ્યું હતું તે પણ આવતીકાલે એટલે કે 30 નવેમ્બરના રોજ પૂર્ણ થઇ રહ્યું છે ત્યારે જે અંગે etv ભારત સાથે ખાસ વાતચીત કરી હતી અને ૩૬ વર્ષ તેઓએ ગુજરાતમાં કાર્ય કર્યું તેને યાદો વાગોળી હતી સાથે જ તેઓએ etv ભારતને જણાવ્યું હતું કે ગુજરાતે સમગ્ર દેશમાં સૌથી શ્રેષ્ઠ રાજ્ય છે અને નિવૃત્તિ બાદ પણ હું ગુજરાતમાં જ રહીશ...
Body:રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘએ etv ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ૩૬ વર્ષ અને નોકરીના સમય ગાળા દરમ્યાન મને એક સારો અનુભવ થયો છે જે સમગ્ર જીવનકાળ દરમ્યાન મને યાદ રહેશે ગુજરાતમાં મહત્વના મુદ્દા ની વાત કરવામાં આવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કાર્ય કુદરતી આપદા હોય કે પછી કોઇપણ સમસ્યા આવી હોય તેનું આ અજોડ હતી અને સતતપણે તેનું નિરાકરણ કર્યું છે.. કમોસમી વરસાદથી વાત હોય કે પછી મુશળધાર વરસાદની વાત હોય ત્યારે પણ લોકોના હિતને લઈને જ તમામ નિર્ણયો કર્યા છે ત્યારે ગુજરાત સાથેના સંબંધો મારા અવિરતપણે ચાલુ જ રહેશે અને નિવૃત્તિ પછી પણ હું ગુજરાતમાં જ રહીશ કારણ કે ગુજરાતમાં ૩૬ વર્ષ સુધી રાજ્યના અલગ અલગ વિભાગમાં સેવા આપી છે ત્યારે ગુજરાત હવે મારી કર્મભૂમિ છે.


સ્પેશિયલ વન 2 વનConclusion:જ્યારે ગુજરાત રાજ્ય સમગ્ર બાબત એટલે કે જળ વ્યવસ્થાપન મેનેજમેન્ટમાં તથા તમામ ક્ષેત્રમાં સમગ્ર દેશમાં શ્રેષ્ઠ રાજ્ય છે તેઓ પણ નિવેદન રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંઘ સંઘે નિવૃત્ત થતા પહેલા etv ભારતને આપી હતી..
Last Updated : Nov 29, 2019, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.