ETV Bharat / state

દાહોદઃ નાનાસરણાયા ગામના કૂવામાંથી 3 મૃતદેહ મળ્યા

author img

By

Published : Sep 9, 2020, 2:00 AM IST

ETV BHARAT
ETV BHARAT

ફતેપુરા તાલુકાના નાનાસરણાયા ગામના કૂવામાંથી 2 બાળકો અને માતાનો મૃતદેહ મળી આવ્યો છે. જેથી પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

દાહોદઃ જિલ્લાના ફતેપુરા તાલુકાના નાનાસરણાયા ગામે વેલજીભાઈ ડામોરના ખેતરમાં કૂવામાંથી 2 બાળકી અને એક મહિલાની મૃતદેહ મળી આવ્યો છે. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે.

ETV BHARAT
3 મૃતદેહ મળ્યા

મળેલા મૃતદેહની ઓળખ સરલાબેન ડામોર અને તેના 2 સંતાનો તરીકે થઇ છે. જેથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.