ETV Bharat / state

ભરૂચ અને અંકલેશ્વર રેલવે સ્ટેશનને ISO પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું

author img

By

Published : Jan 8, 2020, 4:38 AM IST

received ISO certification
ISO પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું

ભરૂચઃ જિલ્લા અને અંકલેશ્વર રેલવે સ્ટેશનને ISO પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા અપાયેલા નિર્દેશોને ભરૂચ અંકલેશ્વર સહિત ૮ રેલવે સ્ટેશનોએ પૂર્ણ કરતા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

ભરૂચ અને અંકલેશ્વર રેલવે સ્ટેશનને ISO પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા અપાયેલા નિર્દેશોને ભરૂચ અંકલેશ્વર સહિત ૮ રેલવે સ્ટેશનોએ પૂર્ણ કરતા પ્રમાણપત્ર એનાયત કરવમ આવ્યા હતા. પશ્વિમ રેલવેના વડોદરા મંડલમાં આવતા ૮ રેલવે સ્ટેશનોને ISO પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે. જેમાં ભરૂચ અને અંકલેશ્વર રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે.

received ISO certification
ISO પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા રેલવે સ્ટેશનોને વિવિધ નિર્દેશો આપવામાં આવ્યા હતા. જેનો લક્ષ્યાંક પૂર્ણ કરતા ભરૂચ અંકલેશ્વર સહિત ૮ રેલવે સ્ટેશનને આ પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવ્યા છે. મંડલ રેલ પ્રબંધક દેવેન્દ્ર કુમાર દ્વારા તમામ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટરોને પ્રમાણપાત્રો એનાયત કરવામાં આવ્યા હતા. એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ સીસ્ટમ અંતર્ગત આ રેલવે સ્ટેશનો પર સુવિધા અને પર્યાવરણ અનુકુળ વાતાવરણનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ અંકલેશ્વર રેલવે સ્ટેશને ઉત્કૃષ્ટ દેખાવ કરતા પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

Intro:-ભરૂચ અને અંકલેશ્વર રેલ્વે સ્ટેશનને આઈ.એસ.ઓ.પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું
-નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા અપાયેલ નિર્દેશોને ભરૂચ અંકલેશ્વર સહિત ૮ રેલ્વે સ્ટેશનોએ પૂર્ણ કરતા પ્રમાણપત્ર એનાયત કરાયા
Body:ભરૂચ અને અંકલેશ્વર રેલ્વે સ્ટેશનને આઈ.એસ.ઓ.પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા અપાયેલ નિર્દેશોને ભરૂચ અંકલેશ્વર સહિત ૮ રેલ્વે સ્ટેશનોએ પૂર્ણ કરતા પ્રમાણપત્ર એનાયત કરવમ આવ્યા હતા Conclusion:પશ્વિમ રેલવેના વડોદરા મંડલમાં આવતા ૮ રેલ્વે સ્ટેશનોને આઈ.એસ.ઓ.પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે જેમાં ભરૂચ અને અંકલેશ્વર રેલ્વે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે.નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા રેલ્વે સ્ટેશનોને વિવિધ નિર્દેશો આપવામાં આવ્યા હતા.જેનો લક્ષ્યાંક પૂર્ણ કરતા ભરૂચ અંકલેશ્વર સહિત ૮ રેલ્વે સ્ટેશનને આ પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવ્યા છે.મંડલ રેલ પ્રબંધક દેવેન્દ્ર કુમાર દ્વારા તમામ રેલ્વે સ્ટેશનના સ્ટેશન માસ્ટરોને પ્રમાણપાત્રો એનાયત કરવામાં આવ્યા હતા .એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ સીસ્ટમ અંતર્ગત આ રેલ્વે સ્ટેશનો પર સુવિધા અને પર્યાવરણ અનુકુળ વાતાવરણનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ અંકલેશ્વર રેલ્વે સ્ટેશને ઉત્કૃષ્ટ દેખાવ કરતા પ્રમાણ પત્ર આપવામાં આવ્યું છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.