ETV Bharat / state

માલપુર તાલુકામાં સોમાવરથી બજારો 6 કલાક માટે ખુલશે

author img

By

Published : Jul 13, 2020, 11:36 AM IST

અરવલ્લી જિલ્લામાં કોવિડ-19ના કેસો વધી રહ્યા છે, ત્યારે હાલ જિલ્લાનો માલપુર તાલુકો કોરોના મુક્ત છે. માલપુર તાલુકામાં કોરોના ન પ્રસરે તે હેતુથી લોકોએ અને વેઓરીઓએ સ્વયં બજારો નિયત સમય સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

malpur Markets
malpur Markets

અરવલ્લી: જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ ઝડપથી ફેલાય રહ્યું છે. દરરોજના 4 કેસ નોંધાય રહ્યાં છે. આ પરિસ્થિતિમાં હાલ એક માત્ર માલપુર તાલુકો કોરોના મુક્ત છે.

માલપુર તાલુકામાં સોમાવરથી બજારો 6 કલાક માટે ખુલશે

આગામી સમયમાં આ સ્થિતિની જાળવી રાખવા અને બહારના લોકોનું સંક્રમણ ન ફેલાય તે માટે સોમવારથી માલપુરની બજારો સવારે 8થી 2 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવાનો સ્વયંભૂ નિર્ણય કરવામાં અવ્યો છે.

ગામના તમામ નાના-મોટા વેપારીઓએ પણ કોરોના સામે લડવા માટે સંમતિ આપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.