ETV Bharat / state

આણંદ: જિલ્લામાં 26 ધનવંતરી રથ દ્વારા 37628 લોકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી

author img

By

Published : Jul 25, 2020, 9:01 PM IST

આણંદ જિલ્લામાં અત્યાર સુધી 26 ધનવંતરી રથ દ્વારા 37628 લોકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી છે.

etv bharat
આણંદ: જિલ્લામાં 26 ધનવંતરી રથ દ્વારા 37628 લોકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી

આણંદ: જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘર આંગણે આરોગ્ય સારવાર મળી રહે તે માટે 26 જેટલા આરોગ્ય રથ શહેરી અને ગ્રામ્ય વિસ્‍તારોમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહ્યા છે.

etv bharat
આણંદ: જિલ્લામાં 26 ધનવંતરી રથ દ્વારા 37628 લોકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી

રથ દ્રારા વિવિધ ગામોને આરોગ્યનો લાભ મળી રહ્યો છે. જેમાં 37628 લોકોની આરોગ્ય તપાસ કરી સારવાર આપવામાં આવી છે. જયારે 816960થી વધુ ઉંમરના વ્‍યકિતઓની તપાસ કરવામાં આવી હતી . જેમાં 390 તાવના, આઇ.એલ.આઇ.ના-48, સારીના-3 દર્દીને આયુષની દવાઓ આપવામાં આવી છે.આ ઉપરાંત 30369 વ્‍યકિતઓને રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય તે માટેના દવાનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

etv bharat
આણંદ: જિલ્લામાં 26 ધનવંતરી રથ દ્વારા 37628 લોકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી
આ ધન્વંતરી રથમાં RBSKનાં મેડિકલ ઓફિસર અને પેરા મેડિકલ સ્ટોર એપ સ્ટોર એપ દ્વારા આરોગ્યની કામગીરી કરવામાં આવી રહી છે. આ રથ કયા ગામે ક્યારે બનશે તેની જાણકારી સંબંધિત ગામનાં આરોગ્ય વર્કર તેમજ આશા બહેનોને અગાઉથી આપવામાં આવે છે. જેથી ગ્રામજનોને અને તેની જાણકારી મળી રહે છે. આમ ધન્વંતરી રથ મોબાઈલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની રજ સારે છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.