આણંદ: પ્રાપ્ત માહિતી મુજબ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની લેવામાં આવતી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. જે હવે યુજીસીની ગાઈડલાઈન અનુસાર પુનઃ અનુસ્નાતક કક્ષાની બાકી રહેલા વિષય તેમજ કેટલાક ખાસ વિષયોની પરીક્ષા લેવાનું સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.
સરદાર પટેલ યુનિવર્સિટી આગામી દિવસોમાં અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનો પ્રારંભ કરશે
સરદાર પટેલ યુનિવર્સિટી આગામી દિવસોમાં અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનો પ્રારંભ કરશે
આણંદ: પ્રાપ્ત માહિતી મુજબ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની લેવામાં આવતી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. જે હવે યુજીસીની ગાઈડલાઈન અનુસાર પુનઃ અનુસ્નાતક કક્ષાની બાકી રહેલા વિષય તેમજ કેટલાક ખાસ વિષયોની પરીક્ષા લેવાનું સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.