ETV Bharat / state

આ વનસ્પતિ તમામ રોગમાંથી મુક્તિ તો આપે છે, પરતું સાથે ગુજરાન ચલાવવામાં પણ કરે મદદ

author img

By

Published : Jun 9, 2019, 12:39 PM IST

અમદાવાદઃ આયુર્વેદિકમાં ગોખરુ નામની વનસ્પતિને સર્વ બીમારીના જડમૂળથી કાઢનાર વનસ્પતિ તરીકે ઓળખાય છે ત્યારે વનસ્પતિઓના જાણકાર શ્રમજીવીઓ ગુજરાન ચલાવા માટે મદદ રુપ થાય છે.

dfh

આયુર્વેદિકમાં ગોખરુ નામની વનસ્પતિને સર્વ બીમારીના જડમૂળથી કાઢનાર વનસ્પતિ તરીકે ઓળખાય છે. ગોખરુએ સામાન્ય રીતે ખેતરની આસપાસ એકત્રિત થયેલા નકામા કચરાની વચ્ચે ઉગેલી જોવા મળે છે. આ વનસ્પતિ તમામ રોગમાંથી મુક્તિ તો આપે છે પરતું તેની સાથે ગુજરાન ચલાવવામાં પણ મદદ કરે છે. તેવુ જ કંઇક વનસ્પતિઓના જાણકાર શ્રમજીવીઓ ગુજરાન ચલાવા કાંટાની જાખડીઓ વચ્ચે આવેલા ગોખરુના ઝાડમાંથી વાડે-વાડે જઈને એકત્રિત કરે છે અને આ રીતે ભેગા કરેલા છોડમાંથી ગોખરુના બિયા તેમજ પાંદડાને અલગ કરી ઝાટકી તનાથી કચરો જૂદો કરીને વેચાણ કરે છે. આ વનસ્પતિથી સુખમય જીવન જીવતા આ પરિવારની મહેનત ખૂબ જ પ્રશંસાને પાત્ર છે.

આ વનસ્પતિ તમામ રોગમાંથી મુક્તિતો આપે છે ,પરતું તેની સાથે ગુજરાન ચલાવવામાં પણ મદદ કરે છે.
ખેતર ની આસપાસ એકત્રિત થયેલા નકામા કચરા ની વચ્ચે ઉગેલા વનસ્પતિઓમાંથી પણ ગુજરાન ચલાવી પેટીયુ રડતા શ્રમજીવી દ્વારા કાંટાની જાખડી ઓની વચ્ચે આવેલા ગોખરુના ઝાડમાંથી વાડે વાડે જઈને એકત્રિત કરેલા છોડમાંથી ગોખરુ ના બિયા તેમજ પાંદડાના વેચાણ કરીને, સુખમય જીવન જીવતા આ પરિવાર ની મહેનત ખુબ જ પ્રશંસાને પાત્ર છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.