ETV Bharat / state

GLF: પ્રથમ દિવસે સંજય રાવલનું વાંચન, વિચાર અને કારકિર્દી વિષય પર વક્તવ્ય

author img

By

Published : Dec 19, 2019, 1:27 AM IST

અમદાવાદઃ રાજ્યમાં સાહિત્યના સૌથી મોટા મેળાવડા ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલનો 18 ડિસેમ્બરથી પ્રારંભ થયો હતો. આ ફેસ્ટિવલનું આયોજન અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા હેરિટેજ લોંજમાં કરવામાં આવ્યું છે. આ સાહિત્યક પ્રવૃતિઓનો સૌથી મોટો જલસો મનાતા GLFની 8મી આવૃતિ છે. આગામી પાંચ દિવસો દરમિયાન 200 કરતાં વધુ વક્તાઓ ભાગ લેશે અને 90 વધુ કાર્યક્રમો અને વર્કશોપ યોજાશે.

Etv Bharat, Gujarati News, Ahmedabad News, Gujarat Literature Festival
ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલનો 18 ડિસેમ્બરથી પ્રારંભ થયો

આ પાંચ દિવસોમાંથી પહેલા દિવસે મોટિવેશનલ સ્પિકર સંજય રાવલ કારકિર્દીને સફળ બનાવવામાં વાંચન અને વિચારની ભૂમિકા વિશે વ્યક્ત આપ્યું હતું. લાંબાગાળાની સફળતા માટે માત્ર ટેક્નિકલ કુશળતા જ જરૂરી છે. જનમાનસમાં પ્રવર્તી ધાણાથી વિપરીત સંજય રાવલે વાત સ્પષ્ટ કરી કે સારા વાંચનથી કેવી રીતે બૌદ્ધિક ક્ષમતા વધારવામાં અને કારકિર્દીમાં મહત્વનું યોગદાન આપે છે.

ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલનો 18 ડિસેમ્બરથી પ્રારંભ થયો

આ કાર્યક્રમના પાંચ દિવસનો સ્ક્રીન રાઇટિંગ વર્કશોપ બુધવારે સવારે શરૂ થયો હતો. આ વર્કશોપ સ્ક્રીન રાઇટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને હિન્દી સિનેમાના જાણીતા દિગ્દર્શક સુભાષ ઘાઇ દ્વારા સંચાલિત દેશની પ્રીમિયર ફિલ્મ શિક્ષણની સંસ્થા વિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ સાથે મળીને સંયુક્ત રીતે યોજાઇ રહ્યો છે.

Intro:અમદાવાદઃ

ગુજરાતમાં સાહિત્ય ના સૌથી મોટા મેળાવડા ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલનો પ્રારંભ 18 ડિસેમ્બર થી અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ માં આવેલા હેરિટેજ લોંજમાં થયો છે. આ સાહિત્યિક પ્રવૃત્તિઓ નો સૌથી મોટો જલસો મનાતા glf ની 8મી આવૃત્તિ છે આગામી પાંચ દિવસો દરમિયાન ૨૦૦ કરતાં વધુ વક્તાઓ આવશે અને 90 વધુ કાર્યક્રમો અને વર્કશોપ યોજાશે. પહેલા દિવસે મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ કારકિર્દીને સફળ બનાવવામાં વાંચન અને વિચારની ભૂમિકા વિશે વક્તવ્ય આપ્યું લાંબાગાળાની સફળતા માટે માત્ર ટેકનિકલ કુશળતા જ જરૂરી છે. જનમાનસમાં પ્રવર્તી ધાણાથી વિપરીત સંજય રાવલ એ વાત સ્પષ્ટ કરી કે સારા વાંચનથી કેવી રીતે બૌદ્ધિક ક્ષમતા વધારવામાં અને કારકિર્દીમાં મહત્વનું યોગદાન આપે છે.


Body:પાંચ દિવસનો સ્કીન રાઇટીંગ વર્કશોપ બુધવારે સવારે શરૂ થયો હતો આ વર્કશોપ સ્ક્રીનરાઈટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને હિન્દી સિનેમાના જાણીતા દિગ્દર્શક સુભાષ ઘાઈ દ્વારા સંચાલિત દેશની પ્રીમિયર ફિલ્મ શિક્ષણની સંસ્થા વિસલિંગ વુડસ ઇન્ટરનેશનલ સાથે મળીને સંયુક્ત રીતે યોજાઇ રહ્યો છે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.