ETV Bharat / state

ભગવાન જગન્નાથની રથયાત્રામાં મેઘરાજાએ માંડ્યા મંડાણ

author img

By

Published : Jul 4, 2019, 11:43 AM IST

અમદાવાદ: ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા અમદાવાદના જમાલપુર મંદિરથી શરૂ થાય તેના થોડી ક્ષણો પહેલા જ મેઘરાજા વરસ્યા હતા. આ ભવ્ય યાત્રામાં પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી. ભગવાન જગન્નાથની રથયાત્રા હોય અને વરસાદ ન આવે એ શક્ય નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથની રથયાત્રાના દિવસે મેઘરાજા મન મૂકી વરસ્યા હતા.

ફાઈલ ફોટો

વહેલી સવારે મંગળા આરતી બાદ વરસાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ અચાનક મેઘરાજે ઐતિહાસિક રથ યાત્રા પર પોતાના આશિર્વાદ વરસાવતા ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં લોકોનો ઉત્સાહ તેટલો જ રહ્યો હતો.

દર વર્ષે અષાઢી બીજે રથયાત્રાના દિવસે વરસાદ વરસે છે, ત્યારે આ વર્ષે રથયાત્રા શરૂ થવાના થોડા ક્ષણ પહેલા જ મેઘરાજા મન મૂકી વરસતા આ વર્ષની રથયાત્રા પર તેમણે પોતાના આશિર્વાદ વરસાવ્યા હતા.

Intro:ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રા અમદાવાદના જમાલપુર મંદિરથી શરૂ થાય તેના થોડા ક્ષણો પહેલા જ મેઘરાજા વરસ્યા હતા અને આ ભવ્ય યાત્રામાં પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી Body:ભગવાન જગન્નાથની રથયાત્રા હોય અને વરસાદ ન આવે એ શક્ય નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથની રથયાત્રાના દિવસે મેઘરાજા મન મૂકી વરસ્યા હતા.

વહેલી સવારે મંગળા આરતી બાદ વરસાદ ધીરે ધીરે શરૂ થયો હતો. ત્યારબાદ અચાનક મેઘરાજે ઐતિહાસિક રથ યાત્રા પર પોતાના આશીર્વાદ વરસાવતા ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તેમ છતાં લોકોનો ઉત્સાહ તેટલો જ રહ્યો હતો.

Conclusion:દર વર્ષે અષાઢી બીજે રથયાત્રાના દિવસે વરસાદ વરસે છે ત્યારે આ વર્ષે રથયાત્રા શરૂ થવાના થોડા ક્ષણ પહેલા જ મેઘરાજા મન મૂકી વરસતા આ વર્ષની રથયાત્રા પર તેમણે પોતાના આર્શીવાદ વરસાવ્યા હતા.

નોંધ: વરસાદના વીડિયો નથી, શક્ય હોય તો નેટ પરથી લઈ લેવા અથવા ફોટો સ્ટોરી ચલાવવી ભગવાનના ફોટા અને વરસાદ સાથે, ધન્યવાદ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.