ETV Bharat / sitara

કંગનાનો આરોપ- સંજય રાઉતે મુંબઈ ન આવવા આપી ધમકી

author img

By

Published : Sep 3, 2020, 2:47 PM IST

અભિનેત્રી કંગના રનૌતે આરોપ લગાવ્યો છે કે, શિવસેનાના નેતા સંજય રાઉતે તેમને મુંબઈ પરત ન ફરવા માટે ધમકી આપી છે.

કંગના રનૌત
કંગના રનૌત

મુંબઈ: અભિનેત્રી કંગના રનૌતે આરોપ લગાવ્યો છે કે, શિવસેનાના નેતા સંજય રાઉતે તેમને મુંબઈ પરત ન ફરવા ધમકી આપી છે. અભિનેત્રીએ ટ્વિટ કરીને કહ્યું કે, પહેલા મુંબઈની શેરીઓમાં આઝાદીના સૂત્રોચ્ચાર કરવામાં આવતા હતા અને હવે ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી રહી છે. મુંબઈમાં શું થઈ રહ્યું છે?

કંગના રનૌત
કંગના રનૌત

કંગનાએ પૂછ્યું કે, મુંબઈમાં કેમ PoK જેવી પરિસ્થિતિઓ બનાવવામાં આવી રહી છે. બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે સ્વ. સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલે પણ ઘણા ખુલાસા કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.