ETV Bharat / city

આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા કીમ ખાતે પહોંચી

author img

By

Published : Sep 7, 2021, 7:57 PM IST

આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા કીમ ખાતે પહોંચી
આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા કીમ ખાતે પહોંચી

ગુજરાત 2022 વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટી અત્યારથી કામે લાગી ગઈ છે અને દરેક લોકો સુધી પહોંચી રહે તે માટે જન સંવેદના યાત્રા કાઢી છે. જે સુરતના કીમ પહોંચી છે.

  • આપની સોમનાથથી નીકળેલી જન સંવેદના યાત્રા કીમ પહોંચી
  • કોરાનામાં મૃત્યુ પામેલા મૃતકોને આપી શ્રદ્ધાંજલિ
  • આપ નેતા ઇસુદાન ગઢવીએ સરકાર પર કર્યા આકરા પ્રહાર

સુરતઃ સોમનાથથી શરૂ થયેલી જન સંવેદના યાત્રા આજરોજ ઓલપાડ તાલુકાના કીમ ખાતે પહોંચી ગઈ હતી અને જ્યાં કોરાનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.આ સાથે ઘણા સ્થાનિકોને આપ નેતાઓએ ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતાં બહોળી સંખ્યામાં હાજર લોકોને પ્રદેશના નેતાઓએ સંબોધ્યા હતાં.

ચૂંટણીને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટી અત્યારથી કામે લાગી ગઈ

આપના નેતા ઇસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. કીમ ખાતે યોજાયેલી આ બેઠકમાં આપના નેતા મહેશ સવાણી સહિતના સુરત જિલ્લા આપના હોદ્દેદારો હાજર રહ્યાં હતાં

આ પણ વાંચોઃ સુરત M.Comમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું વેક્સિન લીધાના 9 દિવસ બાદ મોત

આ પણ વાંચોઃ સમગ્ર સુરત જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.